ગીર સોમનાથ. શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથી દિવસે પુષ્પાંજલિ
ગીર સોમનાથ 23 જૂન (હિ.સ.) દેશની એકતા અને અખંડતા કે લિયે અપના સર્વ યોગદાન આપનાર એક દેશ એક નિશાન એક વિધાન એક પ્રધાન કા મંત્ર દેનેવાલા મહાન રાષ્ટ્રભક્ત પ્રખર શિક્ષાવિદ ભારતીય જનસંઘ ના સ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખરજી કે બલિદાન દિવસ પર કોટી કોટી નમન
ગીર સોમનાથ જિલ્લાના


ગીર સોમનાથ 23 જૂન (હિ.સ.) દેશની એકતા અને અખંડતા કે લિયે અપના સર્વ યોગદાન આપનાર એક દેશ એક નિશાન એક વિધાન એક પ્રધાન કા મંત્ર દેનેવાલા મહાન રાષ્ટ્રભક્ત પ્રખર શિક્ષાવિદ ભારતીય જનસંઘ ના સ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખરજી કે બલિદાન દિવસ પર કોટી કોટી નમન ગીર સોમનાથ જિલ્લા કિસાન મોરસાના મહામંત્રી પ્રતાપસિંહ બારડ સુત્રાપાડા તાલુકા ભાજપ પ્રમુખ મસરી ભાઈ રાઠોડ અમરાપુર ગામ પંચાયત બુથ પ્રમુખ ઝાલા ગટૂર ભાઈ તથા ભાજપના કાર્યકરો પુષ્પાંજલી અર્પણ કરી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande