ગીર સોમનાથ 23 જૂન (હિ.સ.) થોડા દિવસના વિરામ બાદ, ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાનું ફરી આગમન થયુ છે.
આજે વહેલીસવારથી, ધીમીધારે મેઘરાજાનું આગમન થતા, ખેડૂતો એ વાવેલ વાવણી બાદ ફરી મેઘરાજા નું આગમન થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે જીલ્લાના સુત્રાપાડા તાલાલા વેરાવળ માં વરસાદ છે ત્યારે જિલ્લાના અન્ય વિસ્તારોમાં હળવા થી મધ્યમ ઝાપટાં છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ