વેરાવળ ની સાપ્રત ચેરીટેબલ સંસ્થા ખાતે આયુર્વેદિક કેમ્પ યોજાયો
ગીર સોમનાથ 23 જૂન (હિ.સ.) વેરાવલ ની સાપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ સંસ્થા ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સાથે આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે જિલ્લા આયુર્વેદિક અધિકારી નીલમબેન વાળા તેમજ કામ દ્વારા સંસ્થાના દિવ્યાંગોનું મેડિકલ
વેરાવળ ની સાપ્રત ચેરીટેબલ સંસ્થા ખાતે આયુર્વેદિક કેમ્પ યોજાયો


ગીર સોમનાથ 23 જૂન (હિ.સ.) વેરાવલ ની સાપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ સંસ્થા ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સાથે આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે જિલ્લા આયુર્વેદિક અધિકારી નીલમબેન વાળા તેમજ કામ દ્વારા સંસ્થાના દિવ્યાંગોનું મેડિકલ ચેકઅપ કરાયું હતું અને યોગ વિશે માહિતગાર કરાયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande