કોડીનાર તાલુકાના ડોળાસા ગામે, જલારામ મંદિરે 10 મો પાટોત્સવ ઉજવાયો
ગીર સોમનાથ, 23 જૂન (હિ.સ.) કોડીનારના ડોળાસા ગામે આવેલ જલારામ બાપાના મંદિરે, 10મો મંદિર પાટોત્સવ ઉજવાયો હતો તેનિમિત્તે સવારે 10:00 કલાકે અન્નકૂટ દર્શન યોજાયા હતા બપોરે 12 વાગ્યે આરતી બાદ સમુહ પ્રસાદ ભોજન કાર્યક્રમ યોજાયો હતો સાંજે પાંચ વાગ્યે સતનારાયણ
કોડીનાર તાલુકાના ડોળાસા ગામે, જલારામ મંદિરે 10 મો પાટોત્સવ ઉજવાયો


ગીર સોમનાથ, 23 જૂન (હિ.સ.) કોડીનારના ડોળાસા ગામે આવેલ જલારામ બાપાના મંદિરે, 10મો મંદિર પાટોત્સવ ઉજવાયો હતો તેનિમિત્તે સવારે 10:00 કલાકે અન્નકૂટ દર્શન યોજાયા હતા બપોરે 12 વાગ્યે આરતી બાદ સમુહ પ્રસાદ ભોજન કાર્યક્રમ યોજાયો હતો સાંજે પાંચ વાગ્યે સતનારાયણ ભગવાનની કથા યોજાઈ હતી. આજના મનોરથી મગનલાલ ભાણજી ભાઈ ગંગદેવ પરિવારના મિલનભાઈ ગંગદેવનું, લુહાણા સમાજ તરફથી સન્માન કરવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande