રામ મંદિર સદભાવ સમિતિ તેમજ સમસ્ત હિન્દુ સમાજ પ્રશ્નાવડા ભગવાન રામચંદ્રજીના જન્મોત્સવ નિમિતે મહાઆરતી તેમજ હિન્દુ સંમેલન યોજાશે
ગીર સોમનાથ 24 માર્ચ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડાગત બે વર્ષ પહેલા ભગવાન રામજીનું મંદિર નિર્માણ વખતે મહા આરતી નો કાર્યક્રમ કરેલો એવી જ રીતે આપણે અયોધ્યા નરેશ મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજીના જન્મોત્સવ નિમિતે કારડીયા રાજપ
રામ મંદિર સદભાવ સમિતિ તેમજ સમસ્ત હિન્દુ સમાજ પ્રશ્નાવડા


ગીર સોમનાથ 24 માર્ચ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડાગત બે વર્ષ પહેલા ભગવાન રામજીનું મંદિર નિર્માણ વખતે મહા આરતી નો કાર્યક્રમ કરેલો એવી જ રીતે આપણે અયોધ્યા નરેશ મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજીના જન્મોત્સવ નિમિતે કારડીયા રાજપુત સમાજ વાડી-પ્રશ્નાવડા ખાતે મહાઆરતી નો કાર્યક્રમ તેમજ સમસ્તહિન્દુ સમાજનું સંમેલન નું આયોજન કરવામાં આવશે જેથી તમામ હિન્દુ ભાઇઓ તથા બહેનો એ પરિવાર સાથે મહા આરતી તેમજ હિન્દુ સંમેલનમાં પધારવા નિમંત્રણ છે.

મુખ્ય વકતા-

મિલનભાઈ અઘેરા, જીલ્લા બૌદ્રિક પ્રમુખ-રાષ્ટ્રિય સેવક સંઘ, તારીખ.:-૨૬-૦૩-૨૦૨૬ને ગુરૂવા૨ સમય-૨ાત્રીના ૯:00 કલાકે

સ્થળ.:-કારડીયા રાજપુત સમાજ વાડી-પ્રશ્નાવડા

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande