દાંતા તાલુકા પંચાયત માં કોંગ્રેસ હારી જતા અંબાજી શહેર કોંગ્રેસના પ્રમુખ તુલસીરામ જોશી એ રાજ્યના ધર્યું
અંબાજી, 26 મે (હિ.સ.) અંબાજી શહેર માં છેલ્લા આઠ થી નવ વર્ષ શહેરના કોંગ્રેસના પ્રમુખ પદે ફરજ બજાતા તુલસીરામ જોશી એ તાલુકા પંચાયત ભાજપની બનતા અને કોંગ્રેસની હાર થતાં તેમણે રાજીનામું ધરી દીધું છે અંબાજીના સમગ્ર કોંગ્રેસના કાર્ય કરો અને ભાઈઓએ અને બહે
Ambaji conges pramukh nu rajinamu


અંબાજી, 26 મે (હિ.સ.) અંબાજી શહેર માં છેલ્લા આઠ થી નવ વર્ષ શહેરના કોંગ્રેસના પ્રમુખ પદે ફરજ બજાતા તુલસીરામ જોશી એ તાલુકા પંચાયત ભાજપની બનતા અને કોંગ્રેસની હાર થતાં તેમણે રાજીનામું ધરી દીધું છે અંબાજીના સમગ્ર કોંગ્રેસના કાર્ય કરો અને ભાઈઓએ અને બહેનો લાંબા સમય થી સાથ સહકારથી સમગ્ર અંબાજી પંથકને કોંગ્રેસનો ગઢ બનાવી રાખ્યો હતો પણ તાજેતરમાં થયેલ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ની ચૂંટણીઓ અંબાજી સમગ્ર પ્રજાએ કોંગ્રેસ વિજય બનાવેલ સાથે અંબાજી જિલ્લા પંચાયત સીટ અને તાલુકા પંચાયત સીટના ઉમેદવારને પસંદગી બાબતે ગુજરાત પ્રદેશ અને બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના આગેવાનો તુલસીભાઈ જોશી ઉપર વિશ્વાસ મૂક્યો અને તેમની ભલામણ મુજબ ઉમેદવારોને ટિકિટ આપવા આવી હતી અને અંબાજી ગ્રામજનો તેમને વિજય વિજય બનાવ્યા પણ અંબાજી બે ના ઉમેદવાર તરીકે પ્રતિષ્ઠા સમાજ શિક્ષિત અને ધનિક સમાજમાંથી આપતા અગ્રવાલ મોરારી પ્રસાદ ઓમપ્રસાદ ની ટિકિટ માટે ભલામણ કરેલ અને જીતાડી પણ દેવાયા હતા પણ છેલ્લે તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણીના સમયે જ ગેરહાજર રહેતા ભાજપને તાલુકા પંચાયત બનવા પામે છે. આમ તો ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીને 10 10 બેઠકો મળી હતી પણ કોંગ્રેસના એક ઉમેદવાર ગેરહાજર રહેતા આ તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણીમાં મોટો ધડાકો થયો હતો અને કોંગ્રેસની પંચાયત ન બનતા અંબાજી શહેર પ્રમુખ તુલસીભાઈ જોશી એ પાર્ટીની હારને લઈ નૈતિકના ભાગરૂપે જવાબદારી સ્વીકાર કર્યો હતો અને અંબાજી શહેર કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખશ્રી અને બનાસકાંઠા જિલ્લા પ્રમુખશ્રી અને માન્ય ધારાસભ્ય ને મોકલી આપેલ છે અને પોતે કોંગ્રેસના સૈનિક તરીકે કામ કરશે અને કરતો રહીશ કરીશ તેમ જણાવ્યું છે અને પક્ષ જે જવાબદારી આપશે એ પ્રમાણે કામગીરી કરવા બાંહેધરી આપી હતી

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ


 rajesh pande