જામનગરમાં ગૃહકંકાસથી કંટાળી ડુંગરાળી દેવળીયા ગામની મહિલાએ ગળેફાંસો ખાઇ જીવાદોરી ટૂંકાવી
જામનગર, 06 મે (હિ.સ.) : કાલાવડ તાલુકાના ડુંગરાળી દેવળીયા ગામે રહેતી પરિણીતાએ ઘરમાં ચાલતા મનદુખને કારણે ગળે ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લેતા પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. જામનગર જિલ્લાના ડુંગરાડી દેવડીયા ગામે રહેતા ધર્મેશ ધીરુભાઈ વાઘેલાના નાના ભાઈ ભરત

Invalid email address

કૃપા કરીને સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં હિન્દુસ્તાન સમાચારની સબ્સ્ક્રાઇબ કરો.

संपर्क करें

हिन्दुस्थान समाचार बहुभाषी न्यूज एजेंसी एम-6, भगत सिंह मार्केट, गोल मार्केट, नई दिल्ली- 110001

(+91) 7701800342 / 7701802829

marketing@hs.news


 rajesh pande