જામનગર, 17 સપ્ટેમ્બર (હિ.સ.) જામનગરની શાન અને સુંદરતાના પ્રતીક સમાન રણમલ તળાવ (લાખોટા તળાવ) આસપાસ વધતી જતી ગંદકીના કારણે તેનું સૌંદર્ય જોખમાયું છે. ખાસ કરીને મીગ કોલોનીથી તુલસી ટ્રાવેલ સુધીના માર્ગ પર ઠેર-ઠેર ખુલ્લામાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે
Invalid email address
संपर्क करें
Hindusthan Samachar News Agency, First Floor, 23, Panchkuian Road, Near R. K. Ashram Metro Station,
Pillar No. 12, New Delhi-110001