Invalid email address
Hindusthan Samachar News Agency, First Floor, 23, Panchkuian Road, Near R. K. Ashram Metro Station, Pillar No. 12, New Delhi-110001
(+91) 7701800342 / 7701802829
marketing@hs.news
17 Sep 2026
પાટણ, 17 સપ્ટેમ્બર (હિ.સ.)વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે પાટણની ઐતિહાસિક રાણકી વાવ ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ભવ્ય માનવ રંગોળી અને માનવ સાંકળ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા વહીવટીતંત્ર અને શિક્ષણ વિભાગના સંયુક્ત આયોજનમાં આશરે 2200..
પાટણ, 17 સપ્ટેમ્બર (હિ.સ.) પાટણના ઐતિહાસિક પદ્મનાથ મંદિર પરિસરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં પ્રકૃતિ જતન અને પર્યાવરણ રક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો. ..
પાટણ, 17 સપ્ટેમ્બર (હિ.સ.)રાધનપુર-પાટણ NH-68 માટે જમીન સંપાદનના જાહેરનામા સામે પાટીદાર કિસાન સેના અને અસરગ્રસ્ત ખેડૂતોએ ચિટનિશ ટુ કલેક્ટર ફળજી ચૌધરીને વાંધા અરજી સુપ્રત કરી હતી. પ્રોજેક્ટ રદ કરવાની માંગ સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. રાજપુર, અનાવ..
ગીર સોમનાથ 17 સપ્ટેમ્બર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મુખ્યમંત્રી તથા વડાપ્રધાન તરીકેના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે જનસેવા થી રાષ્ટ્ર સેવાના વડાપ્રધાનના સંકલ્પને બીરદાવવા માટે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ ખાતે ૧૦ હજારથી વધુ લોકોએ ‘આશીર્વાદનો..
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha