વિશ્વ હિંદુ પરિષદ દ્વારા શસ્ત્ર પુજનનો કાર્યક્રમ યોજાશે.
પોરબંદર, 1 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદર જીલ્લા વિશ્વ હિંદુ પરિષદ બજરંગદળ .2.10.2025 ને ગુરૂવારના રોજ સાંજે 5:00થી 7:00 અસત્ય પર સત્યના વિજય ઉત્સવ એટલે વિજયા દસમી (દશેરા) ઉત્સવ નિમિત્તે સુદામા ચોક ખાતે ભવ્ય શસ્ત્ર પુજનના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્
વિશ્વ હિંદુ પરિષદ દ્વારા શસ્ત્ર પુજનનો કાર્યક્રમ યોજાશે.


પોરબંદર, 1 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદર જીલ્લા વિશ્વ હિંદુ પરિષદ બજરંગદળ .2.10.2025 ને ગુરૂવારના રોજ સાંજે 5:00થી 7:00 અસત્ય પર સત્યના વિજય ઉત્સવ એટલે વિજયા દસમી (દશેરા) ઉત્સવ નિમિત્તે સુદામા ચોક ખાતે ભવ્ય શસ્ત્ર પુજનના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તો સૌ સનાતની સમાજના લોકોને આ શસ્ત્ર પુજનના કાર્યક્રમમાં જોડાવવા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ પોરબંદર જીલ્લા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવે છે,સૌને મોટી સંખ્યા ઉપસ્થિત રહેવા જણાવ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande