અરુણાચલ પ્રદેશમાં ભારત-મ્યાનમાર સરહદી વિસ્તારમાં, આતંકવાદીઓએ આસામ રાઇફલ્સ પર હુમલો કર્યો, બે સૈનિકો ઘાયલ
ઇટાનગર, નવી દિલ્હી,16 ઓક્ટોબર (હિ.સ.) એનએસસીએન-કેવાય(એ) જૂથના શંકાસ્પદ આતંકવાદીઓએ અરુણાચલ પ્રદેશના ચાંગલાંગ જિલ્લામાં ભારત-મ્યાનમાર સરહદ પર હેડમ્યાનમાં, આસામ રાઇફલ્સના ઓપરેટિંગ બેઝ પર હુમલો કર્યો. પ્રારંભિક અહેવાલો દર્શાવે છે કે
અરુણાચલ પ્રદેશમાં ભારત-મ્યાનમાર સરહદી વિસ્તારમાં, આતંકવાદીઓએ આસામ રાઇફલ્સ પર હુમલો કર્યો, બે સૈનિકો ઘાયલ


ઇટાનગર, નવી દિલ્હી,16 ઓક્ટોબર (હિ.સ.) એનએસસીએન-કેવાય(એ) જૂથના શંકાસ્પદ

આતંકવાદીઓએ અરુણાચલ પ્રદેશના ચાંગલાંગ જિલ્લામાં ભારત-મ્યાનમાર સરહદ પર

હેડમ્યાનમાં, આસામ રાઇફલ્સના ઓપરેટિંગ બેઝ પર હુમલો કર્યો.

પ્રારંભિક અહેવાલો દર્શાવે છે કે, આ ઘટનામાં બે સૈનિકો ઘાયલ

થયા છે. આ ઘટના ગુરુવારે સવારે 2:30 થી 3:00 વાગ્યાની વચ્ચે બની હતી.

વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે...

હિન્દુસ્થાન સમાચાર / અરવિંદ રાય / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande