નટવર રાજા ગ્રુપ દ્વારા કેબિનેટ મંત્રી મોઢવાડીયાનું સન્માન.
પોરબંદર, 21 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાને ગુજરાત સરકારના પ્રધાનમંડળમાં વન પર્યાવરણ - - સાયન્સ અને ટેકનોલોજીના કેબિનેટ મંત્રીની જવાબદારી સોંપવામા આવી છે ત્યારે પોરબંદર નટવર રાજા ગ્રુપ દ્વારા મંત્રી મોઢવાડીયાનું સન્માન સાથ
નટવર રાજા ગ્રુપ દ્વારા કેબિનેટ મંત્રી મોઢવાડીયાનું સન્માન.


નટવર રાજા ગ્રુપ દ્વારા કેબિનેટ મંત્રી મોઢવાડીયાનું સન્માન.


પોરબંદર, 21 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાને ગુજરાત સરકારના પ્રધાનમંડળમાં વન પર્યાવરણ - - સાયન્સ અને ટેકનોલોજીના કેબિનેટ મંત્રીની જવાબદારી સોંપવામા આવી છે ત્યારે પોરબંદર નટવર રાજા ગ્રુપ દ્વારા મંત્રી મોઢવાડીયાનું સન્માન સાથે અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે વરિષ્ઠ આગેવાન સામત ઓડેદરા, મગન ગોકાણી, ડૉ અશોક ગોહિલ નટુભાઈ રૂઘાણી, કપિલ ભાઈ કોટેચા , નરેશ લાખાણી , કિશોર પોપટ, રાજુ ચોલેરા, ભાસ્કર પંડિત,

નરેન્દ્ર મોઢા, ધનજી ભરખડા, વજુભાઈ દાવડા, સત્યનારાયણ મંદિર ટ્રસ્ટના વ્યવસ્થાપક જેન્તી મોઢા, ડૉ જનક પંડિત અને ચંપક વ્યાસ હાજર રહ્યાં હતા.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande