પોરબંદર ચોપાટી મેળા મેદાન ખાતે દુર્ઘટના: ઇજાગ્રસ્તોની મુલાકાતે રાજકીય મહાનુભાવો
પોરબંદર, 11 જૂન (હિ.સ.) : પોરબંદર ચોપાટી મેળા મેદાન ખાતે રામદેવપીરનો મંડપ ઉભો કરતા સમયે સર્જાયેલ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલ દર્દીઓને ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ત્યારે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ
ઇજાગ્રસ્તોની મુલાકાતે રાજકીય મહાનુભાવો


ઇજાગ્રસ્તોની મુલાકાતે રાજકીય મહાનુભાવો


ઇજાગ્રસ્તોની મુલાકાતે રાજકીય મહાનુભાવો


ઇજાગ્રસ્તોની મુલાકાતે રાજકીય મહાનુભાવો


પોરબંદર, 11 જૂન (હિ.સ.) : પોરબંદર ચોપાટી મેળા મેદાન ખાતે રામદેવપીરનો મંડપ ઉભો કરતા સમયે સર્જાયેલ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલ દર્દીઓને ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ત્યારે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખરીયા, પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી સહિતના આગેવાનોએ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ દર્દીઓને મળીને તેમના ખબર અંતર પૂછ્યા, તેમજ તેમની સારવાર અંગે હોસ્પિટલ સ્ટાફ સાથે ચર્ચા કરીને જરૂરી તમામ સારવાર પુરી પાડવા સુચનાઓ આપી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande