અમદાવાદ ફલાઈટ દુર્ઘટનામાં પોરબંદર જિલ્લાના અસરગ્રસ્તોના પરિવારજનો પોરબંદર જિલ્લા કંટ્રોલરૂમનો સંપર્ક કરી શકશે
પોરબંદર, 12 જૂન (હિ.સ.) : આજરોજ અમદાવાદથી લંડન જતી ફલાઈટ નંબર AI171 અમદાવાદ ખાતે દુરઘટનાગ્રસ્ત થયેલ છે. આ ફલાઈટમાં પોરબંદર જિલ્લાના કોઈ નાગરીક સવાર હોય તો તેમના પરીવારજનો તેમજ સગા સંબંધીઓએ જરૂરી સહાયતા -માહિતી વિગત માટે પોરબંદર ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ
અમદાવાદ ફલાઈટ દુર્ઘટનામાં પોરબંદર જિલ્લાના અસરગ્રસ્તોના પરિવારજનો પોરબંદર જિલ્લા કંટ્રોલરૂમનો સંપર્ક કરી શકશે


પોરબંદર, 12 જૂન (હિ.સ.) : આજરોજ અમદાવાદથી લંડન જતી ફલાઈટ નંબર AI171 અમદાવાદ ખાતે દુરઘટનાગ્રસ્ત થયેલ છે. આ ફલાઈટમાં પોરબંદર જિલ્લાના કોઈ નાગરીક સવાર હોય તો તેમના પરીવારજનો તેમજ સગા સંબંધીઓએ જરૂરી સહાયતા -માહિતી વિગત માટે પોરબંદર ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ નં 0286 2220800 અને 0286 2220801 પર સંપર્ક કરવા જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખા ,વહીવટી તંત્ર પોરબંદર ની યાદીમાં જણાવ્યું છે

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande