પોરબંદર, 12 જૂન (હિ.સ.) : આજરોજ અમદાવાદથી લંડન જતી ફલાઈટ નંબર AI171 અમદાવાદ ખાતે દુરઘટનાગ્રસ્ત થયેલ છે. આ ફલાઈટમાં પોરબંદર જિલ્લાના કોઈ નાગરીક સવાર હોય તો તેમના પરીવારજનો તેમજ સગા સંબંધીઓએ જરૂરી સહાયતા -માહિતી વિગત માટે પોરબંદર ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ નં 0286 2220800 અને 0286 2220801 પર સંપર્ક કરવા જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખા ,વહીવટી તંત્ર પોરબંદર ની યાદીમાં જણાવ્યું છે
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya