સુરત, 12 જૂન (હિ.સ.)- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ:- વડાપ્રધાનની વિકસિત ભારત નિર્માણની સંકલ્પપૂર્તિમાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનું મહત્વપૂર્ણ યોગદાન રહેશે
- ખેડૂતોના કલ્યાણ માટે રાજ્ય સરકારના અથાગ પ્રયાસોના કારણે રાજ્યના ખેડૂતો વર્ષમાં બે સિઝન પાક ઉત્પાદન લઈ શકે છે
- પી.એમ. કુસુમ યોજના હેઠળ રાજ્યના 11 હજારથી વધુ ખેડૂતોને સોલાર પંપ માટે રૂ. 342 કરોડથી વધુની સબસિડી આપવામાં આવી છે
કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ:-
-'વિકસિત કૃષિ અને સમૃદ્ધ કિસાન' એ કેન્દ્ર સરકારનું પ્રાથમિક લક્ષ્ય
-પ્રાકૃતિક કૃષિ સાથે મહત્તમ ખેડૂતોને જોડવામાં ગુજરાતે શાનદાર કામ કર્યું
-વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન હેઠળ દેશના 1 લાખ ગામોના 1.12 કરોડ ખેડૂતો લાભાન્વિત અને માર્ગદર્શિત થયા
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે