જૂનાગઢ 13 જૂન (હિ.સ.) ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગિરનારનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ના ઉદ્ઘાટન પ્રસંગે સજોડે માતાજીની પૂજા અર્ચના કરવા ગિરનાર અંબાજી મંદિર પધાર્યા હતા તે ક્ષણની યાદગાર તસવીરો જેમાં તેમના ધર્મપત્ની અંજલીબેન સાથે માતાજીની પૂજા કરતા આ યાદગાર પ્રસંગ ના ફોટોગ્રાફ જ હવે રહ્યા
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ