અંબાજી,16જુન
(હિ. સ) દાંતા તાલુકાના ભેમાળ ગામેકવોરી એસોસિએશન ના પ્રમુખ શ્રી ગેમર
ભાઈ ચોધરી ની આગેવાની હેઠળ શ્રી દોલાજી વીર મહારાજ ના મંદિરે પ્રતિષ્ઠા ની
વર્ષગાંઠ ઉજવવા માંઆવ્યો. શ્રી દોલાજી વીર મહારાજ મંદીર
ની પ્રતિષ્ઠા વર્ષ 2010 મો કરવામાં આવી હતી. 2010
થી અહીં પ્રતિષ્ઠા ની વર્ષગાંઠ
ઉજવવામાં આવે છે. જેમાં મંદિરે હવન કરી ધજા ચઢાવવામાં આવે છે. કવોરી એસોસિએશન તરફ
થી કવોરી ઓનરો .ભેમાળ ગામના સમસ્ત હિન્દુ મુસ્લિમ ગ્રામજનો એ કોમી એકતા નું ઉદાહરણ
પૂરું પાડ્યું હતું અને કવોરી ના કામદારો ટ્રાન્સપોટરો માટે પ્રસાદ રૂપે જમવાનું
આયોજન કરવામાં આવે છે.આ જમણવાર મોકોરી માલિકો કોરી મો કામ કરતા કામદારો
ગ્રામજનો એક પંગત મો બેસી ભોજન ગ્રહણ કરે છે. તમામ કવોરી ઉધ્યોગ બંધ રાખી કવોરી
માલિકો ભેગા થઈ ને આ પ્રોગ્રામ ને સફળ કરવા પ્રયાસ કરતા જોવા મળે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ