વિસાવદર બરડીયા ગુરુકુળમાં, અમદાવાદ ખાતે દુર્ઘટનાના મૃતાત્માને શ્રદ્ધાંજલિ અપાય
જૂનાગઢ 17 જૂન (હિ.સ.) વિસાવદર, અમદાવાદ ખાતે થયેલી વિમાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ લોકોને બરડીયા ગુરુકુળમાં સ્વામીઓ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ મૌન પાડી અને દુર્ઘટનાના મૃતાત્માને શ્રદ્ધાંજલિ અપાય અને તમામ લોકોના આત્માને શાંતિ મળે અને તેમના પરિવાર
વિસાવદર બરડીયા ગુરુકુળમાં, અમદાવાદ ખાતે દુર્ઘટનાના મૃતાત્માને શ્રદ્ધાંજલિ અપાય


જૂનાગઢ 17 જૂન (હિ.સ.) વિસાવદર, અમદાવાદ ખાતે થયેલી વિમાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ લોકોને બરડીયા ગુરુકુળમાં સ્વામીઓ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ મૌન પાડી અને દુર્ઘટનાના મૃતાત્માને શ્રદ્ધાંજલિ અપાય અને તમામ લોકોના આત્માને શાંતિ મળે અને તેમના પરિવારને અચાનક આવી પડેલ દુઃખ સહન કરવાની શક્તિ મળે એટલે સ્વામી નારાયણ ગુરુકુળ બરડીયા ખાતે સ્વામીજી શિક્ષકો અને વિદ્યાર્થીઓ એ બે મિનિટનું મોન પાળી ભગવાનને પ્રાર્થના કરી કે મૃત્યુ પામેલા ઓને આત્માને પરમશાંતિ આપે સાથે શ્રદ્ધાંજલિ આપી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande