મોડાસા, 20 જૂન (હિ.સ.) સદગત નાં આત્મા ને ચીર શાંતિ મળે તે અર્થે ગાંધીનગર ખાતે યોજવામાં આવેલ પ્રાર્થના સભા માં ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ આપી સદગત આત્મા ને સદગતિ પ્રાપ્ત થાય તેવી પ્રભુ ને પ્રાર્થના કરી ,
આ પ્રાર્થનાસભા માં પૂર્વ મંત્રી અને ઉમરગાવ નાં ધારાસભ્ય રમણ ભાઈ પાટકર , (જેઓ પૂર્વ મુખ્ય મંત્રી શ્રી. વિજયભાઈ રૂપાણી જી નાં મંત્રી મંડળ માં રાજ્ય કક્ષા નાં મંત્રી તરીકે કાર્યરત હતા ) સંયોજક :- આર્થિક સેલ ભાજપ વલસાડ જીલ્લા મહેશ ભટ્ટ , ભાજપ ઉમરગાવ શહેર પ્રમુખ મયંકભાઈ પ્રેશવાલા , મહામંત્રી વિશ્વકર્મા ટંડેલ , ઉપ પ્રમુખ સુનિલ યાદવ , ઉપ સરપંચ મરોલી ગ્રામપંચાયત રાજેશ ભાઈ કેની , ઉમરગાવ સરપંચ સંઘ નાં પ્રમુખ રાકેશ વઘાત , કાલાઇ ગ્રામ પંચાયત નાં ઉપ-સરપંચ દિનેશ માંગેલા , રામદાસ વરઠા , સરપંચ ખતલવાડા સુરેન્દ્ર માછી , આચાર્ય નરેન્દ્ર મહારાજ નાં શિષ્ય અને વલસાડ જીલ્લા સંચાલક માધવ મુસ્લે , બિલિયા સરપંચ ભરત ભાઈ વારલી , પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ રમેશ ધાગડા , માછી સમાજ નાં પ્રમુખ શૈલેષ હોડીવાળા , યુવા ભાજપ કાર્યકર જીતુ પાટકર ...વિગેરે કાર્યકરો ઉપસ્થિત શ્રદ્ધાંજલિ આપી હતી
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ