જુનાગઢ, 20 જૂન (હિ.સ.) જુનાગઢ શહેરમાં આવેલ પટેલ કેળવણી મંડળ અને કોમર્સ કોલેજમાં શત્ર શરૂ થતા અમદાવાદ ખાતે જે વિમાનમાં દુર્ઘટનામાં પામેલ છે, તે દિવંગતોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના કરી મૌન પાડવામાં આવ્યું હતું
પટેલ કેળવણી મંડળના કાંતિભાઈ ફળદુ સવજીભાઈ તથા રવિભાઈ ભુવા ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ