ગીર સોમનાથ, 28 જૂન (હિ.સ.) પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને, જગન્નાથ સ્વરૂપ શૃંગારથી અલંકૃત કરાયા. ભક્તોને હરીહરના એક સાથે દર્શન કરવા મળ્યા.
સોમનાથ થી જોડાયેલી છે ભગવાન જગન્નાથની દિવ્ય યાત્રા, પ્રભાસતીર્થ થી પૂરી સુધી ભગવાન કૃષ્ણનું હૃદય પહોંચ્યાનું અનેક ગ્રંથોમાં વર્ણન કરવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ