પીપળીયા ગામે શ્રમિક મહિલાએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો
પોરબંદર, 21 જુલાઈ (હિ.સ.) પોરબંદર જિલ્લાના પીપળીયા ગામે શ્રમિક મહિલાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ભારે ગમગીની છવાઈ ગઈ છે. મુળ ગીર-સોમનાથ જીલ્લાના રસુલપરા ગામની હાલ પોરબંદરના પીપળીયા ગામે મજુરી કામ કરતા હંસાબેન કાંતીભાઈ બારૈયા (ઉ.વ-25)નામની મહિલાએ અગમ
પીપળીયા ગામે શ્રમિક મહિલાએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો


પોરબંદર, 21 જુલાઈ (હિ.સ.) પોરબંદર જિલ્લાના પીપળીયા ગામે શ્રમિક મહિલાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ભારે ગમગીની છવાઈ ગઈ છે. મુળ ગીર-સોમનાથ જીલ્લાના રસુલપરા ગામની હાલ પોરબંદરના પીપળીયા ગામે મજુરી કામ કરતા હંસાબેન કાંતીભાઈ બારૈયા (ઉ.વ-25)નામની મહિલાએ અગમ્ય કારણોસર ગાળફાંસો ખાઈ લેતા ભારે ગમગીની છવાઈ ગઈ હતી આ બનાવ અંગે રાણાવાવ પોલીસે તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande