સમયમા આવનાર મોહરમ/તાજીયા તેહવાર સબબ મોહલ્લા સમીતીની, મીટીંગોનુ આયોજન કરી કાયદો અને વ્યવસ્થા પરિસ્થિતી સુનિશ્વિત કરતી વેરાવળ સીટી પોલીસ
ગીર સોમનાથ, 5 જુલાઈ (હિ.સ.) રેન્જ આઇ.જી.પી.શ્રી નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જીલ્લાના પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર સાહેબ* દ્રારા, આગામી મોહરમ તાજીયાના તેહવાર અનુસંધાને મોહલ્લા સમીતીની મીટીંગોનુ આયોજન કરી સ્થાની
મોહલ્લા સમીતીની મીટીંગોનુ


ગીર સોમનાથ, 5 જુલાઈ (હિ.સ.) રેન્જ આઇ.જી.પી.શ્રી નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જીલ્લાના પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર સાહેબ* દ્રારા, આગામી મોહરમ તાજીયાના તેહવાર અનુસંધાને મોહલ્લા સમીતીની મીટીંગોનુ આયોજન કરી સ્થાનીક આગેવાનો વિગેરે સાથે મીટીંગો યોજી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે અને તેહવાર સોહાદૅ પુવૅક ઉજવાઇ જે અંગે જરૂરી સુચના અને માગૅદશૅન આપેલ.

જે અનુસંધાને વેરાવળ સીટી પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર એચ.આર.ગૌસ્વામી સાહેબના માગદશૅન અને સુચના અન્વયે ગાંધીચોકી ઇન્ચાજૅ પો.સબ.ઇન્સ.કે.એન.મુછાળ સાહેબ તથા ભાલકા ચોકી ઇન્ચાજૅ જી.એન. કાછડસાહેબ તથા ટાવરચોકી ઇન્ચાજૅ પો.સબ.ઇન્સ.એ.બી.ગોહિલ સાહેબ તથા રામભરોસા ચોકી ઇન્ચાજૅ પો.સબ.ઇન્સ.પી.પી.પ્રજાપતી તથા તમામ ચોકીના સ્ટાફ દ્રારા વેરાવળ શહેરમા આગામી મોહરમ તાજીયાના તેહવાર અનુસંધાને મોહલ્લા સમીતીની મીટીંગોનુ આયોજન કરી સ્થાનીક આગેવાનો/નાગરીકો સાથે મોહલ્લા મીટીંગો યોજી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે અને તેહવાર સોહાદૅ પુવૅક ઉજવાઇ તે અંગે જરૂરી સુચના આપવામા આવેલ તેમજ તેહવાર દરમ્યાન પોલીસને સહયોગ આપવા અને જરૂર જણાયે પોલીસનો સંપકૅ કરવા જણાવેલ તેમજ પોલીસ દ્રારા જરૂર જણાયે તાત્કાલીક પોલીસ મદદ તુરંત મળશે જેની ખાત્રી આપવા મા આવેલ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande