ગીર સોમનાથ બંદરના બોટ એસોસિએશનના આગેવાનસાથે બેઠક યોજાઈ હતી
ગીર સોમનાથ 1 સપ્ટેમ્બર (હિ.સ.) આજરોજ ઉના ધારાસભ્યના કાર્યાલય ખાતે જુનાગઢ-ગીર સોમનાથ જીલ્લાના સાંસદ સભ્યરાજેશભાઈ ચુડાસમા તેમજ ઉનાના માનનીય ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ સાહેબનવિશેષ ઉપસ્થિતમાં ઉના તાલુકાના નવાબંદર અને સૈયદ રાજપરા બંદરના બોટ એસોસિએશનના આગેવા
ગીર સોમનાથ  બંદરના બોટ એસોસિએશનના


ગીર સોમનાથ 1 સપ્ટેમ્બર (હિ.સ.)

આજરોજ ઉના ધારાસભ્યના કાર્યાલય ખાતે જુનાગઢ-ગીર સોમનાથ જીલ્લાના સાંસદ સભ્યરાજેશભાઈ ચુડાસમા તેમજ ઉનાના માનનીય ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ સાહેબનવિશેષ ઉપસ્થિતમાં ઉના તાલુકાના નવાબંદર અને સૈયદ રાજપરા બંદરના બોટ એસોસિએશનના આગેવાનસાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાંસદ સભ્યઅને ધારાસભ્યએ માછીમારોના ધંધા વ્યવસાયને લઈ માછીમારોને બંદર ખાતે થતી સમસ્યાઓ અંગે અને જરૂરીયાતો વિશે બોટ એસોસિએશનના આગેવાનો અને માછીમારો સાથે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande