પોરબંદર, 12 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર-અડવાણા રોડ પર બે દિવસ પૂર્વે મજીવાણા કુંજવેલ પાસે એક ટેન્કર પલટી મારી ગયુ હતુ.
આજે શુક્રવારે તેમને બેઠું કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી ત્રણ ક્રેઈનની મદદથી આ કામગીરી કરવામા આવી હતી. જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય હતી પોરબંદર-અડવાણા રોડ બરડા ગામો માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી ત્રણ ક્રેઈનની મદદથી આ કામગીરી કરવામા આવી હતી.
જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય હતી પોરબંદર-અડવાણા રોડ બરડા ગામો ઉપરાંત ખંભાળીયા જવનો મુખ્ય માર્ગ હોય તે સ્થળે ટેન્કર પલટી મારી જતા આજે તેમને બેઠું કરવાની કામગીરી ક્રેઈનની મદદથી શરૂ કરવામા આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya