ગીર સોમનાથ 2 સપ્ટેમ્બર (હિ.સ.)
જિલ્લા સ્વાગત ફરિયાદ કાર્યક્રમમાં રજૂ કરાયેલા ડોળાસાના નાગરિકના પ્રશ્નનું નિવારણ
કલેક્ટર ના માર્ગદર્શનમાં કાર્યવાહી કરતાં ૧૦૦૦ ચોરસ ફૂટ જેટલું દબાણ ખૂલ્લુ કરાયું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ
05 Sep 2025
ગીર સોમનાથ 5 સપ્ટેમ્બર (હિ.સ.) તાલાળા સહીત ગીરના આકોલવાડી પંથકમાં ગામોને જામવાળા પાસે અને થોરડી ગામ પાસે ના બે જર્જરી પૂલો ને તંત્રે બંધ કરાવતા એસટી બસો બંધ થઈ જતા ભાડે હાલાકી પડતી હતી આ અંગે કીશાન સંઘની જિલ્લા કલેક્ટર અને સરકારમાં રજૂઆત બાદ મીની ..
ગીર સોમનાથ 5 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નજીક આવેલી વેરાવલ પોદાર આંતરરાષ્ટ્રીય શાળામાં શિક્ષક દિવસની ઉષાભેર ઉજવણી કરવામાં આવી હતી શાળામાં બાળકોએ એક દિવસ માટે શિક્ષકની ભૂમિકા ભજવી હતી. આચાર્ય જયેન્દ્ર બારડના માર્ગદર્શન હેઠળ બાળકોને ..
પાટણ, 5 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ શહેર અને જિલ્લામાં ઇસ્લામ ધર્મના પવિત્ર પયગંબર હઝરત મુહમ્મદ મુસ્તુફા સાહેબના જન્મદિન – ઇદે મિલાદુન્નબીની ઉજવણી શ્રદ્ધાભાવી અને ઉત્સાહપૂર્વક કરવામાં આવી. વહેલી સવારે મસ્જિદોમાં સલાતો-સલામ અને મિલાદ શરીફના ગુંજન સાથે ..
જુનાગઢ 5સપ્ટેમ્બર (હિ.સ.) જુનાગઢ જિલ્લાના શાહપુર વંથલીમાં આવેલ વામન મંદિર ખાતે ભગવાન વામનજીને ધામધૂમ પૂર્વક ભક્તિમય માહોલ અને ઉત્સાહ સાથે જોરદાર ઉજવવામાં આવી હતી વહેલી સવારે મંદિરના ટ્રસ્ટ દ્વારા પૂજા અર્ચના બાદ વામનજીભગવાનજી ની ભવ્ય શાહી સવારી ..
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha