સોમનાથ ખુલી જીપમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભક્તોનું અભિવાદન ઝીલ્યું
સોમનાથ 11 જાન્યુઆરી (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ, સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત યોજાયેલી ભવ્ય શૌર્ય યાત્રામાં જોડાઈ ખુલી જીપમાં ભક્તોનું અભિવાદન ઝીલ્યું હતું. યાત્રા અંતિમ ચરણમાં હમીરસિંહ ગોહિલ સર્કલ પાસે ભારે જનમેદનીના ઉત્સાહ અને જય સોમન
સોમનાથ ખુલી  જીપમાં ભક્તોનું


સોમનાથ 11 જાન્યુઆરી (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ, સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત યોજાયેલી ભવ્ય શૌર્ય યાત્રામાં જોડાઈ ખુલી જીપમાં ભક્તોનું અભિવાદન ઝીલ્યું હતું. યાત્રા અંતિમ ચરણમાં હમીરસિંહ ગોહિલ સર્કલ પાસે ભારે જનમેદનીના ઉત્સાહ અને જય સોમનાથના જયઘોષથી દૈદીપ્યમાન બની હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande