જંગલને આગથી બચાવવા ફાયરલાઈન બનાવાની કામગીરી શરૂ.
પોરબંદર, 17 માર્ચ (હિ.સ.) પોરબંદરના રતનપર-ઓડદર વિસ્તારમાં સમાજિક વનીકરણ વનવિભાગ દ્વારા ભુતકાળમા જુરીઓનો ઉછેળ કરતા આજે પ્રવાસીઓ તથા પ્રિવેડીંગ, ફોટોશૂટ માટે આકર્ષકનું કેન્દ્ર બની ગયુ છે પરંતુ છેલ્લા 6 માસમાં જુરીઓ સહિત રેવેન્યુ વિભાગ હસ્તકના જંગલ વિસ
Work has begun to build firelines to protect the forest from fire.


Work has begun to build firelines to protect the forest from fire.


Work has begun to build firelines to protect the forest from fire.


પોરબંદર, 17 માર્ચ (હિ.સ.) પોરબંદરના રતનપર-ઓડદર વિસ્તારમાં સમાજિક વનીકરણ વનવિભાગ દ્વારા ભુતકાળમા જુરીઓનો ઉછેળ કરતા આજે પ્રવાસીઓ તથા પ્રિવેડીંગ, ફોટોશૂટ માટે આકર્ષકનું કેન્દ્ર બની ગયુ છે પરંતુ છેલ્લા 6 માસમાં જુરીઓ સહિત રેવેન્યુ વિભાગ હસ્તકના જંગલ વિસ્તારમાં 50એક વખત આગના બનાવો બની ગયા છે બાદ હવે ભાણવડ ડીવીઝન સામાજિક વનીકરણ રેન્જ પોરબંદર હસ્તકનો રતનપર-ઓડદર જુરીઓના વિસ્તાર નજીક ફાયર લાઈન બનાવાનું આયોજન કરાયુ છે જેનું કામ આજથી શરુ થઈ ગયુ છે. જુરીઓના જંગલ બચાવવા માટે ફાયર લાઈન બનાવ્યા બાદ પેવરબ્લોક પાથરવામાં આવશે

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande