પ્રભાસ પાટણ સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા, આજે રાત્રે દ્વારા પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું
ગીર સોમનાથ, 26 એપ્રિલ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ સોમપુરા બ્રાહ્મણ સમાજ આજે રાત્રે દ્વારા પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું છે. આવનારી વૈશાખ સુદ પાંચમ અને તા.૦૨-૦૫-૨૦૨૫ ના રોજ સોમનાથ મંદિર નો સ્થાપના દિવસ છે..છેલ્લા બે વર્ષથી સ્થ
પ્રભાસ પાટણ સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા, આજે રાત્રે દ્વારા પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું


ગીર સોમનાથ, 26 એપ્રિલ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ સોમપુરા બ્રાહ્મણ સમાજ આજે રાત્રે દ્વારા પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું છે.

આવનારી વૈશાખ સુદ પાંચમ અને તા.૦૨-૦૫-૨૦૨૫ ના રોજ સોમનાથ મંદિર નો સ્થાપના દિવસ છે..છેલ્લા બે વર્ષથી સ્થાનિક તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા આ દિવસે સોમનાથ મહાદેવ ની પાલખી યાત્રા નું ભવ્ય આયોજન કરે છે...જે બાબતે પત્રકારો ને વિશેષ માહિતી આપવા માટે પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કરેલ છે...

સ્થળ - સોમપુરા બ્રાહ્મણ સમાજ ની બ્રમ્હપુરી

હેમલ ભટ્ટ - પ્રમુખ

સોમપુરા બ્રાહ્મણ સમાજ પ્રભાસ પાટણ યાદી જણાવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande