શામળાજી ખાતે કાશ્મીરમાં પ્રવાસીઓ પર થયેલા હુમલામાં મોત નીપજ્યા, તેના વિરોધ માં બજાર બંધ રાખવામાં આવ્યું
મોડાસા, 26 એપ્રિલ (હિ.સ.) કાશ્મીર ના પહેલગામ માં પર્યટકો પર આંતકવાદી હુમલો કરવામાં આવ્યો તેના વિરોધ માં યાત્રાધામ શામળાજી બજાર સુપઁણ બંધ અરવલ્લી જિલલાનુ યાત્રાધામ શામળાજી ના બજારો વહેલી સવારથીજ બજારો એ સુપઁણ બંધ રહ્યા હતા.અને આંતકવાદી હુમલા માં મોત
Markets were closed in Shamlaji in Kashmir in honor of those killed in an attack on tourists and in protest against the terrorists.


મોડાસા, 26 એપ્રિલ (હિ.સ.) કાશ્મીર ના પહેલગામ માં પર્યટકો પર આંતકવાદી હુમલો કરવામાં આવ્યો તેના વિરોધ માં યાત્રાધામ શામળાજી બજાર સુપઁણ બંધ

અરવલ્લી જિલલાનુ યાત્રાધામ શામળાજી ના બજારો વહેલી સવારથીજ બજારો એ સુપઁણ બંધ રહ્યા હતા.અને આંતકવાદી હુમલા માં મોત નીપજ્યા તેવા મૃતકો ના માનમા મોન રાખીને શ્રધ્ધાંજલિ આપવામા આવી હતી

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ


 rajesh pande