ગીર સોમનાથ, 13 જૂન (હિ.સ.) શાળામાં નામાંકનના માધ્યમથી પાયાની કેળવણી થકી બાળકોનું ભવિષ્ય ઘડતર કરનાર પ્રણાલી એટલે પ્રવેશોત્સવ. જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક, માધ્યમિક, અનુદાનિત માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, જ્ઞાનશક્તિ અને રક્ષાશક્તિ રેસિડેન્સિયલ શાળા સહિતની શાળાઓમાં તા.૨૬ થી તા.૨૮ જૂન, ૨૦૨૫ દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ-૨૦૨૫ યોજાશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ