ગિરસોમનાથ જિલ્લા ની મીટીંગ નું આયોજન સુત્રાપાડા ખાતે રાખવામાં આવેલ
ગીર સોમનાથ 25 જૂન (હિ.સ.) 1975 સંવીધાન હત્યા દિવસ દેશ પર લાદવામાં આવેલ કટોકટીના કાળ અધ્યાન નું 50 વર્ષ અનુસંધાને ગિરસોમનાથ જિલ્લા ની મીટીંગ નું આયોજન સુત્રાપાડા ખાતે રાખવામાં આવેલ છે તો તમામ સર્વે સમાજ આગેવનઓ વડીલો તેમજ બહેનો અને યુવાનો બહોળી સંખ્યા
ગિરસોમનાથ જિલ્લા ની મીટીંગ નું આયોજન સુત્રાપાડા ખાતે રાખવામાં આવેલ


ગીર સોમનાથ 25 જૂન (હિ.સ.) 1975 સંવીધાન હત્યા દિવસ દેશ પર લાદવામાં આવેલ કટોકટીના કાળ અધ્યાન નું 50 વર્ષ અનુસંધાને ગિરસોમનાથ જિલ્લા ની મીટીંગ નું આયોજન સુત્રાપાડા ખાતે રાખવામાં આવેલ છે તો તમામ સર્વે સમાજ આગેવનઓ વડીલો તેમજ બહેનો અને યુવાનો બહોળી સંખ્યામાં હાજર રહેશે આપવા નમ્ર વિનંતી..

સ્થળ :- સ્વામિનારાયણ મંદિર સુત્રાપાડા

તારીખ :- ૨૬/૦૬/૨૦૨૫

વાર :- ગુરૂવાર

સમય = સાંજે 4 વાગીયે

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande