જિલ્લાના સૂત્રાપાડા મૂકામે વય વંદના કાર્યક્રમ યોજાશે
ગીર સોમનાથ 25 જૂન (હિ.સ.) સૂત્રાપાડા મૂકામે આવતી કાલે વય વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સુત્રાપાડા નગરપાલિકા તારીખ :- ૨૬/૦૬/૨૦૨૫ થી ૨૭/૦૬/૨૦૨૫. સમય 10:00 વાગ્યાથી. 5.વાગ્યા સુધી વાર :- ગુરૂવાર અને શુક્રવાર સુત્રાપાડા શહેર ભાજપ પરિવ
જિલ્લાના સૂત્રાપાડા મૂકામે વય વંદના કાર્યક્રમ યોજાશે


ગીર સોમનાથ 25 જૂન (હિ.સ.) સૂત્રાપાડા મૂકામે આવતી કાલે વય વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે

સુત્રાપાડા નગરપાલિકા

તારીખ :- ૨૬/૦૬/૨૦૨૫ થી ૨૭/૦૬/૨૦૨૫. સમય 10:00 વાગ્યાથી. 5.વાગ્યા સુધી

વાર :- ગુરૂવાર અને શુક્રવાર

સુત્રાપાડા શહેર ભાજપ પરિવાર દ્વારા આયુષ્માન કાર્ડ કેમ્પ રાખવામાં આવેલ છે તો તમામ વડીલો અને ખાસ 70 વર્ષની ઉંમર ના તમામ વડીલોને આધાર કાર્ડ લય ને આવવુ નમ્ર વિંનતી છૅ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande