વડોદરા, 6 ઓગસ્ટ (હિ.સ.)- પશ્ચિમ રેલવેએ મુસાફરોની સુવિધા અને સમયસરતા સુધારવા માટે વડોદરા મંડળ થી પસાર
થતી કેટલીક ટ્રેનોની ગતિ વધારી છે. આ ફેરફારને કારણે, આ ટ્રેનોના સમયમાં
પણ સુધારો કરવામાં આવ્યો છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
1. ટ્રેન નં 12960 ભુજ - બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ, જે 11.08.2025 ના રોજ ભુજથી દોડશે, તેના સંચાલન સમયમાં
આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન વડોદરા સ્ટેશન પર 05.14/05.19
ને બદલે 05.10/05.15 પહોંચશે અને ઉપડશે.
2. ટ્રેન નં. 20824 અજમેર - પુરી સુપરફાસ્ટ,જે 08.08.2025 ના રોજ અજમેરથી ચાલશે, તેના સંચાલન સમયમાં
આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન વડોદરા સ્ટેશન પર 05.15/05.20
ને બદલે 05.10/05.15 પહોંચશે અને ઉપડશે.
3. ટ્રેન નં 22992 ભગત કી કોઠી - વલસાડ સુપરફાસ્ટ, જે 13.08.2025 ના રોજ ભગત કી કોઠીથી દોડશે, તેના સંચાલન સમયમાં
આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન વડોદરા સ્ટેશન પર 05.15/05.20
ને બદલે 05.10/05.15 વાગ્યે પહોંચશે અને ઉપડશે.
4. ટ્રેન નં 12966 ભુજ - બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ, જે 08.08.2025 ના રોજ ભુજથી ચાલશે, તેના સંચાલન સમયમાં
આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન વડોદરા સ્ટેશન પર 05.15/05.20
ને બદલે 05.10/05.15 પહોંચશે અને ઉપડશે.
5. ટ્રેન નં 22966 ભગત કી કોઠી - બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ, જે 09.08.2025
ના રોજ ભગત કી કોઠીથી ચાલશે , તેના સંચાલન સમયમાં
આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન વડોદરા સ્ટેશન પર 05.14/05.19
કલાકને બદલે 05.10/05.15 કલાકે પહોંચશે અને ઉપડશે.
6. ટ્રેન નં. 12946 બનારસ - વેરાવળ એક્સપ્રેસ, જે 13.08.2025 ના રોજ બનારસ થી ચાલશે, તેના સંચાલન સમયમાં
આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો છે.
આ ટ્રેન ગોધરા સ્ટેશન પર 05.43/05.45 કલાકના ના બદલે 05.41/05.43
કલાકે પહોંચશે અને ઉપડશે.
7. ટ્રેન નં. 12239 મુંબઈ સેન્ટ્રલ - હિસાર દુરંતો, જે 17.08.2025 ના રોજ મુંબઈ સેન્ટ્રલ થી ચાલશે, તેના સંચાલન સમયમાં
આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો છે. ટ્રેન વડોદરા સ્ટેશન પર 03.24/03.34
કલાક ના બદલે 03.26/03.36 કલાકે પહોંચશે અને ઉપડશે.
8. ટ્રેન નં. 12227 મુંબઈ સેન્ટ્રલ - ઇન્દોર દુરંતો, જે 14.08.2025 ના રોજ મુંબઈ સેન્ટ્રલ થી ચાલશે, તેના સંચાલન સમયમાં
આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન વડોદરા સ્ટેશન પર 03.24/03.34 કલાકને બદલે 03.26/03.36
કલાકે પહોંચશે અને ઉપડશે.
9. ટ્રેન નં 22209 મુંબઈ સેન્ટ્રલ - નવી દિલ્હી દુરન્તો, જે 15.08.2025
ના રોજ મુંબઈ સેન્ટ્રલથી ચાલશે , તેના સંચાલન સમયમાં આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો
છે. આ ટ્રેન વડોદરા સ્ટેશન પર 03.24/03.34 કલાક ને બદલે 03.26/03.36
કલાકે પહોંચશે અને ઉપડશે.
10. ટ્રેન નંબર 19037 બાંદ્રા ટર્મિનસ - બરૌની એક્સપ્રેસ, જે 13.08.2025 ના રોજ બાંદ્રા ટર્મિનસથી ચાલશે, તેના સંચાલન સમયમાં
આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન નું અંકલેશ્વર સ્ટેશન પર 02.44/02.46 કલાકે પહોંચશે અને ઉપડશે. વડોદરા
સ્ટેશનથી 03.47/03.57 કલાકે પહોંચશે અને ઉપડશે. ડેરોલ સ્ટેશન પર
04.37/04.39 કલાકે પહોંચશે અને ઉપડશે. ગોધરા સ્ટેશન પર
05.06/05.08 કલાકે પહોંચશે અને ઉપડશે.
11. ટ્રેન નં. 12906 શાલીમાર - પોરબંદર સુપરફાસ્ટ, જે 15.08.2025 ના રોજ શાલીમારથી ચાલશે , તેના સંચાલન સમયમાં આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો
છે. આ ટ્રેન વડોદરા સ્ટેશન પર 04.06./04.11 કલાકે પહોંચશે અને ઉપડશે.
આણંદ સ્ટેશન પર 04.45/04.47 કલાકે પહોંચશે અને ઉપડશે.
12. ટ્રેન નં. 22906 શાલીમાર - ઓખા સુપરફાસ્ટ, જે 12.08.2025 ના રોજ શાલીમારથી ચાલશે , તેના સંચાલન સમયમાં
આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન વડોદરા સ્ટેશન પર 04.06./04.11
કલાકે પહોંચશે અને ઉપડશે. આણંદ સ્ટેશન પર 04.45/04.47
કલાકે પહોંચશે અને ઉપડશે.
13. ટ્રેન નં 12843 પુરી - અમદાવાદ સુપરફાસ્ટ, જે 12.08.2025 ના રોજ પુરીથી ચાલશે, તેના સંચાલન સમયમાં
આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન ભરૂચ સ્ટેશન પર 03.16/03.18
કલાકે પહોંચશે અને ઉપડશે. વડોદરા સ્ટેશન પર 04.16/04.21
કલાકે પહોંચશે અને ઉપડશે. આણંદ સ્ટેશન પર 04.53/04.55
કલાકે પહોંચશે અને ઉપડશે. નડિયાદ સ્ટેશન પર
05.14/05.16 કલાકે પહોંચશે અને ઉપડશે.
14. ટ્રેન નં 20861 પુરી - અમદાવાદ સુપરફાસ્ટ, જે 13.08.2025 ના રોજ પુરીથી ચાલશે, તેના સંચાલન સમયમાં
આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન ભરૂચ સ્ટેશન પર 03.16/03.18
કલાકે પહોંચશે અને ઉપડશે. વડોદરા સ્ટેશન પર 04.16/04.21
કલાકે પહોંચશે અને ઉપડશે. આણંદ સ્ટેશન પર 04.53/04.55
કલાકે પહોંચશે અને ઉપડશે.
15. ટ્રેન નંબર 12994 પુરી - ગાંધીધામ સુપરફાસ્ટ જે 11.08.2025 ના રોજ પુરીથી ચાલશે, તેના સંચાલન સમયમાં
આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન વડોદરા સ્ટેશન પર 04.16/04.21
કલાકે પહોંચશે અને ઉપડશે.
16. ટ્રેન નંબર 16334 તિરુવનંતપુરમ - વેરાવળ એક્સપ્રેસ જે 11.08.2025
ના રોજ તિરુવનંતપુરમથી ચાલશે,તેના સંચાલન સમયમાં આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો
છે. આ ટ્રેન વડોદરા સ્ટેશન પર 04.41/04.46 કલાકે પહોંચશે અને ઉપડશે.
17. ટ્રેન નં 16312 તિરુવનંતપુરમ-શ્રીગંગાનગર એક્સપ્રેસ જે 09.08.2025
ના રોજ તિરુવનંતપુરમથી ચાલશે, તેના સંચાલન સમયમાં આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો
છે. આ ટ્રેન વડોદરા સ્ટેશન પર 04.41/04.46 કલાકે પહોંચશે
અને ઉપડશે.
18. ટ્રેન નં 16336 નાગરકોઇલ - ગાંધીધામ એક્સપ્રેસ જે 12.08.2025 ના રોજ નાગરકોઇલથી ચાલશે, તેના સંચાલન સમયમાં
આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન વડોદરા સ્ટેશન પર 04.41/04.46
કલાકે પહોંચશે અને ઉપડશે.
19. ટ્રેન નં 16338 એર્નાકુલમ - ઓખા એક્સપ્રેસ જે 13.08.2025 ના રોજ એર્નાકુલમથી ચાલશે તેના સંચાલન સમયમાં આગામી સૂચના સુધી ફેરફાર
કરવામાં આવ્યો છે. આ ટ્રેન વડોદરા સ્ટેશન પર 04.41/04.46
કલાકે પહોંચશે અને ઉપડશે.
20. ટ્રેન નં. 19259 તિરુવનંતપુરમ - ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ જે
14.08.2025 ના રોજ તિરુવનંતપુરમ થી ચાલશે, તેના સંચાલન સમયમાં આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો
છે. આ ટ્રેન વડોદરા સ્ટેશન પર 04.41/04.46 કલાકે પહોંચશે અને ઉપડશે. નડિયાદ
સ્ટેશન પર 05.38/05.40
કલાકે પહોંચશે અને ઉપડશે.
21. ટ્રેન નંબર 21903 બાંદ્રા ટર્મિનસ - બિકાનેર સુપરફાસ્ટ જે 11.08.2025
ના રોજ બાંદ્રા ટર્મિનસથી ચાલશે, તેના સંચાલન સમયમાં આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો
છે. આ ટ્રેન આણંદ સ્ટેશન પર 05.21/05.23 કલાકે પહોંચશે
અને ઉપડશે. નડિયાદ સ્ટેશન પર 05.38/05.40 કલાકે પહોંચશે
અને ઉપડશે.
22. ટ્રેન નં 22901 બાંદ્રા ટર્મિનસ - ઉદયપુર સિટી સુપરફાસ્ટ જે 14.08.2025
ના રોજ બાંદ્રા ટર્મિનસથી ચાલશે,તેના સંચાલન સમયમાં આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો
છે. આ ટ્રેન ભરૂચ સ્ટેશન પર 03.42/03.44 કલાકે પહોંચશે અને ઉપડશે. વડોદરા સ્ટેશન પર 04.33/04.43
કલાકે પહોંચશે અને ઉપડશે.
23. ટ્રેન નંબર 22903 બાંદ્રા ટર્મિનસ - ભુજ સુપરફાસ્ટ 13.08.2025 ના રોજ બાંદ્રા ટર્મિનસથી ચાલશે, તેના સંચાલન સમયમાં
આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન વડોદરા સ્ટેશન પર 04.59/05.04
કલાકે પહોંચશે અને ઉપડશે.
24. ટ્રેન નંબર 22186 પુણે - અમદાવાદ સુપરફાસ્ટ, જે 13.08.2025 ના રોજ પુણેથી ચાલશે, તેના સંચાલન સમયમાં
આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન ભરૂચ સ્ટેશન પર 04.19/04.21
કલાકે પહોંચશે અને ઉપડશે. વડોદરા સ્ટેશન પર 05.21/05.26
કલાકે પહોંચશે અને ઉપડશે. આણંદ સ્ટેશન પર 06.06/06.08
કલાકે પહોંચશે અને ઉપડશે. નડિયાદ સ્ટેશન પર 06.23/06.25
કલાકે પહોંચશે અને અને ઉપડશે.
25. ટ્રેન નં 11088 પુણે - વેરાવળ એક્સપ્રેસ, જે 14.08.2025 ના રોજ પુણેથી ચાલશે, તેના સંચાલન સમયમાં
આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન ભરૂચ સ્ટેશન પર 04.19/04.21
કલાકે પહોંચશે અને ઉપડશે. વડોદરા સ્ટેશન પર 05.21/05.26
કલાકે પહોંચશે અને ઉપડશે. આણંદ સ્ટેશન પર 06.06/06.08
કલાકે પહોંચશે અને ઉપડશે. નડિયાદ સ્ટેશન
પર 06.23/06.25 કલાકે પહોંચશે અને ઉપડશે.
26. ટ્રેન નંબર 11092 પુણે - ભુજ એક્સપ્રેસ, જે 11.08.2025 ના રોજ પુણેથી ચાલશે, તેના સંચાલન સમયમાં
આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન ભરૂચ સ્ટેશન પર 04.19/04.21
કલાકે પહોંચશે અને ઉપડશે. વડોદરા સ્ટેશન પર 05.21/05.26
કલાકે પહોંચશે અને ઉપડશે. આણંદ સ્ટેશન પર 06.06/06.08
કલાકે પહોંચશે અને ઉપડશે. નડિયાદ સ્ટેશન પર 06.23/06.25
કલાકે પહોંચશે અને ઉપડશે.
27. ટ્રેન નંબર 11090 પુણે - ભગત કી કોઠી એક્સપ્રેસ, જે 10.08.2025 ના રોજ પુણેથી ચાલશે, તેના સંચાલન સમયમાં
આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન ભરૂચ સ્ટેશન પર 04.19/04.21
કલાકે પહોંચશે અને ઉપડશે. વડોદરા સ્ટેશન પર 05.21/05.26
કલાકે પહોંચશે અને ઉપડશે. આણંદ સ્ટેશન પર 06.06/06.08
કલાકે પહોંચશે અને ઉપડશે. નડિયાદ સ્ટેશન પર 06.23/06.25
કલાકે પહોંચશે અને ઉપડશે.
28. ટ્રેન નં. 11050 કોલ્હાપુર-અમદાવાદ એક્સપ્રેસ, જે 09.08.2025 ના રોજ કોલ્હાપુરથી ચાલશે, તેના સંચાલન સમયમાં
આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન ભરૂચ સ્ટેશન પર 04.19/04.21
કલાકે પહોંચશે અને ઉપડશે. વડોદરા સ્ટેશન પર 05.21/05.26
કલાકે પહોંચશે અને ઉપડશે. આણંદ સ્ટેશન પર 06.06/06.08
કલાકે પહોંચશે અને ઉપડશે. નડિયાદ સ્ટેશન પર 06.23/06.25
કલાકે પહોંચશે અને ઉપડશે.
29. ટ્રેન નંબર 20476 પુણે - બિકાનેર સુપરફાસ્ટ, જે 12.08.2025 ના રોજ પુણેથી ચાલશે, તેના સંચાલન સમયમાં
આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન વડોદરા સ્ટેશન પર 05.21/05.26
કલાકે પહોંચશે અને ઉપડશે. આણંદ સ્ટેશન પર 06.06/06.08
કલાકે પહોંચશે અને ઉપડશે. નડિયાદ સ્ટેશન પર 06.23/06.25
કલાકે પહોંચશે અને ઉપડશે.
30. ટ્રેન નંબર 22965 બાંદ્રા ટર્મિનસ - ભગત કી કોઠી સુપરફાસ્ટ, જે 08.08.2025
ના રોજ બાંદ્રા ટર્મિનસથી ચાલશે, તેના સંચાલન સમયમાં આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો
છે. આ ટ્રેન વડોદરા સ્ટેશન પર 05.21/05.26 કલાકે પહોંચશે અને ઉપડશે.
31. ટ્રેન નં. 19490 ગોરખપુર - અમદાવાદ એક્સપ્રેસ, જે 13.08.2025 ના રોજ ગોરખપુરથી ચાલશે, તેનો સંચાલન સમય
આગામી સૂચના સુધી બદલવામાં આવ્યો છે. આ ટ્રેન આણંદ સ્ટેશન પર 02.39/02.41
કલાકે પહોંચશે અને ઉપડશે.
32. ટ્રેન નંબર 16506 બેંગલુરુ - ગાંધીધામ એક્સપ્રેસ, જે 10.08.2025 ના રોજ બેંગલુરુથી ચાલશે, તેનો સંચાલન સમય
આગામી સૂચના સુધી બદલવામાં આવ્યો છે. આ ટ્રેન વડોદરા સ્ટેશન પર 03.35/03.45
કલાકે પહોંચશે અને ઉપડશે. નડિયાદ સ્ટેશન પર 04.31/04.33
કલાકે પહોંચશે અને ઉપડશે.
33. ટ્રેન નંબર 16534 બેંગલુરુ - ભગત કી કોઠી એક્સપ્રેસ જે 10.08.2025
ના રોજ બેંગલુરુથી ચાલશે, તેનો સંચાલન સમય આગામી સૂચના સુધી બદલવામાં આવ્યો છે. આ
ટ્રેન વડોદરા સ્ટેશન પર 03.35/03.45 કલાકે પહોંચશે અને ઉપડશે. આણંદ સ્ટેશન
પર 04.15/04.17 કલાકે પહોંચશે અને ઉપડશે.
34. ટ્રેન નં. 16508 બેંગલુરુ - જોધપુર એક્સપ્રેસ જે 13.08.2025 ના રોજ બેંગલુરુથી ચાલશે, તેનો સંચાલન સમય
આગામી સૂચના સુધી બદલવામાં આવ્યો છે. આ ટ્રેન ભરૂચ સ્ટેશન પર 02.35/02.37
કલાકે પહોંચશે અને ઉપડશે. વડોદરા સ્ટેશન પર 03.35/03.45
કલાકે પહોંચશે અને ઉપડશે. આણંદ સ્ટેશન પર 04.15/04.17
કલાકે પહોંચશે અને ઉપડશે. નડિયાદ સ્ટેશન પર 04.31/04.33
કલાકે પહોંચશે અને ઉપડશે.
35. ટ્રેન નં 16532 બેંગલુરુ - અજમેર એક્સપ્રેસ 08.08.2025 ના રોજ બેંગલુરુથી ચાલશે, તેનો સંચાલન સમય
આગામી સૂચના સુધી બદલવામાં આવ્યો છે. આ ટ્રેન વડોદરા સ્ટેશન પર 03.35/03.45
કલાકે પહોંચશે અને ઉપડશે. આણંદ સ્ટેશન પર 04.15/04.17
કલાકે પહોંચશે અને ઉપડશે. નડિયાદ સ્ટેશનથી 04.31/04.33
કલાકે પહોંચશે અને ઉપડશે.
36. ટ્રેન નં 22468 ગાંધીનગર કેપિટલ - વારાણસી સુપરફાસ્ટ, જે 07.08.2025
ના રોજ ગાંધીનગર કેપિટલથી ચાલશે, તેના સંચાલન સમયમાં આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો
છે. આ ટ્રેન ગોધરા સ્ટેશન પર 02.40/02.42 કલાકને બદલે 02.48/02.50
કલાકે પહોંચશે અને ઉપડશે.
37. ટ્રેન નં 69206 એકતાનગર - પ્રતાપનગર મેમુ, જે 07.08.2025 ના રોજ એકતાનગરથી ચાલશે, તેના સંચાલન સમયમાં
આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન એકતાનગર સ્ટેશન પર 21.55 કલાકને બદલે 22.35 કલાકે ઉપડશે. ચાંદોદ સ્ટેશન પર 22.19/22.20 કલાકને બદલે 22.59/23.00
કલાકે પહોંચશે અને ઉપડશે. ડભોઈ સ્ટેશન પર 22.38/22.40
કલાકને બદલે 23.18/23.20 કલાકે પહોંચશે અને ઉપડશે. પ્રતાપનગર સ્ટેશન પર 23.20 કલાકને બદલે 00.05
કલાકે પહોંચશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે