રાણાખીરસરા ગામના યુવાને અગમ્ય કારણોસર કર્યો આપઘાત
પોરબંદર, 18 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના રાણખીરસરા ગામના યુવાને ડેમમા ઝંપલાવી આપઘાત કરી લેતા ભારે ગમગીની છવાઈ ગઈ હતી. રાણખીરસરા ગામે રહેતા રવિ ભરત સાદીયા (ઉ.વ 20)નામના યુવાનને મજુરી કામમા મન લાગતુ ન હોવાથી તેમણે રાણાખીરસરા ડ
રાણાખીરસરા ગામના યુવાને અગમ્ય કારણોસર કર્યો આપઘાત


પોરબંદર, 18 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના રાણખીરસરા ગામના યુવાને ડેમમા ઝંપલાવી આપઘાત કરી લેતા ભારે ગમગીની છવાઈ ગઈ હતી.

રાણખીરસરા ગામે રહેતા રવિ ભરત સાદીયા (ઉ.વ 20)નામના યુવાનને મજુરી કામમા મન લાગતુ ન હોવાથી તેમણે રાણાખીરસરા ડેમ ઝંપલાવી આપઘાત કરી લેતા ભારે ગમગીની છવાઈ ગઈ હતી, આ બનાવ અંગે રાણાવાવ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande