Invalid email address
हिन्दुस्थान समाचार बहुभाषी न्यूज एजेंसी एम-6, भगत सिंह मार्केट, गोल मार्केट, नई दिल्ली- 110001
(+91) 7701800342 / 7701802829
marketing@hs.news
01 May 2026
ગીર સોમનાથ, 01 મે (હિ.સ.) ગીર સોમનાથ વેરાવળ; સરકારશ્રી દ્વારા ભૂમાફિયા પર અંકુશ લાવવા ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ -ર૦ર૦ લાગુ કરવામાં આવેલ છે.જે અનુસંધાને જિલ્લા કલેકટર એન. વી. ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને લેન્ડ ગ્રેબીંગ કમિટિની બેઠક ..
ગીર સોમનાથ 1 મે (હિ.સ.) આજે વિશેષ ટ્રેન મારફતે વેરાવળ રેલવે સ્ટેશન ખાતે દિલ્હીથી પધારેલા યાત્રિકોનું ગુજરાતી ગરબા અને પરંપરાગત ઢોલ-શરણાઈના સૂરોથી પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું. પધારેલા યાત્રિકો ગુજરાતી બીટ પર ગરબા કરતા જોવા મળ્યાં હતાં. તેમજ..
રાકેશ વસાવા, હરિ પ્રકાશ મોતીલાલ વર્મા, પ્રવિણ સિંગ અશોકસિંગ બાદ હાર્દિકકુમાર પરમારનું મૃત્યુ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ એક્શનમાં આવી ગયું ગુજરાતના મુખ્ય કમિશનર અને ભરૂચ એસપી પાસે 14 દિવસમાં માંગ્યો રિપોર્ટ ભરૂચ 01 મે (હિ.સ.) ભરૂચ જિલ્લામા..
ગીર સોમનાથ, 01 મે (હિ.સ.) : જિલ્લા કલેકટર એન.વી.ઉપાધ્યાય દ્વારા લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે ઊના તાલુકાના તડના ગ્રામપંચાયત ખાતે રાત્રિસભા યોજાઈ હતી. આ રાત્રિસભામાં નાગરિકોએ જનહિતલક્ષી પ્રશ્નો અને સમસ્યાઓ રજૂ કરી હતી. રાત્રિસભામાં નાગરિકોએ સ્ટ્..
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha