Invalid email address
Hindusthan Samachar News Agency, First Floor, 23, Panchkuian Road, Near R. K. Ashram Metro Station, Pillar No. 12, New Delhi-110001
(+91) 7701800342 / 7701802829
marketing@hs.news
04 Sep 2026
શામળાજી/અમદાવાદ,04 સપ્ટેમ્બર (હિ.સ.) : જન્માષ્ટમીના પર્વને લઈને દ્વારકા, ડાકોર અને શામળાજીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. ગુજરાત ઉપરાંત દેશના વિવિધ રાજ્યોમાંથી પણ ભક્તો દ્વારકાધીશના દર્શન કરવા આવશે. અનેક ભક્તો જન્માષ્ટમીના ..
અમદાવાદ, 04 સપ્ટેમ્બર (હિ.સ.) બાળક જોઈ જે રીઝે, રીઝે બાળક જેને જોઈને, સ્નેહલ સૂરત, વત્સલ મૂરત, હૃદય હૃદયના વંદન તેને! કવિશ ઉમાશંકર જોશીની આ પંક્તિઓને પોતાના જીવન અને કાર્યશૈલીમાં સાર્થક કરનાર શિક્ષિકા એટલે સોનલ પ્રફુલભાઈ રાવલ. માતા શિક્ષક હોવાથ..
દ્વારકા/અમદાવાદ,04 સપ્ટેમ્બર (હિ.સ.) : જન્માષ્ટમીના પર્વને લઈને દ્વારકા, ડાકોર અને શામળાજીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. ગુજરાત ઉપરાંત દેશના વિવિધ રાજ્યોમાંથી પણ ભક્તો દ્વારકાધીશના દર્શન કરવા આવશે. અનેક ભક્તો જન્માષ્ટમીના દિવસ..
ડાકોર/અમદાવાદ, 04 સપ્ટેમ્બર (હિ.સ.) : ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકામાં તેમજ શામળાજી વિષ્ણુમંદિર અને ડાકોર રણછોડરાય મંદિરે જન્માષ્ટમીના પાવન પર્વની ભવ્ય ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ડાકોરમાં ભક્તોની ભીડ, વહેલી સવારથી દર્શન માટે લાઈનો લાગી છે. ..
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha